ખોટી માહીતી આપીને કોલ સ્થગિત કરવા બાબત.

Name of Complainant દિલીપકુમાર
Date of ComplaintAugust 7, 2018
Name(s) of companies complained against ,
Category of complaint Internet Services
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by દિલીપકુમાર:

અમોએ 199 નુ રીચાર્જ 2/8/2018 ના રોજ કરેલ જેમાં અનલીમીટેડ કોલીગ 1.4જીબી/દિવસ ડેટા મળશે, તો પછી આજે 6/8/2018 ના રોજ સાંજે આશરે 5 કલાકે અચાનક કોલ સ્થગીત કરવામાં આવ્યો અને ફરીથી રીચાર્જ કરવામાટે અમોને જણાવવામાં આવેલ અમોએ કંપની માં બીજા નંબર થી કોલ કરતા અમોને અક્સય ગામીત ધ્વારા જણાવ્યું કે દિવસ દરમિયાની મીનીટ પુરી થઈ ગઈ છે હવે તમને રાત્રે 12કલાકે અપડેટ થઈ ચાલુ થઇ જશે ફરી લગભગ 6.30 કલાકે કોલ ચાલુ કરી દેવામાં આવે છે તો મને ન્યાય આપવો કે જો અનલીમીટેડ કોલ મા પણ 5 થી 6.30 કલાક સુધી મારા કોલીગ ચાલુ કરવા કંપની માં વારંવાર કોલ કરીને મારો કિમતી સમય બગાડવો પડતો હોય અને આજીજી કરવી પડતી હોય તો કંપની એ મારા કિંમતી સમય નુ વળતર કેમ ન આપવુ તથા મારા કોલ સ્થગીત કરનાર ના પર કાયૅવાહી કેમ ન કરવી તે નો જવાબ દિન 3માં આપવો.

Image Uploaded by દિલીપકુમાર:

ખોટી માહીતી આપીને કોલ સ્થગિત કરવા બાબત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *