રિચાર્જ કરવા છતાં કાર્ડ ઓપરેટ કરવામાં આવ્યું નથી .

Name of Complainant સાધુ ઉમેશકુમાર રામચંદ્ર
Date of ComplaintNovember 4, 2020
Name(s) of companies complained against
Category of complaint Internet Services
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by સાધુ ઉમેશકુમાર રામચંદ્ર:

૧/૧૦/૨૦૨૦ તારીખે ૫૯૮₹ નું રિચાર્જ કરાવવા છતાં મારી સેવા ચાલુ કરેલ નથી . આ બાબતે મે કોલ સેન્ટર માં ફરિયા પણ કરી છે.મારો ફરિયાદ નંબર છે.51101465512. અને મને કાલે રાત્રે ૧૨ વાગે સેવા ચાલુ થશે તેવો જવાબ એરટેલ અધિકારી એ આપેલ છે.પણ તે ૧૨ વાગ્યા પછી પણ મારી સેવા બંધ જ છે.  અરેલ કેર માં .મને સંતોષ કારક જવાબ મળ્યો નથી .અને આ સમયે મારું કાર્ડ ઓપરેટ કરવામાં આવ્યું ન હોવાથી મારે ઘણા પ્રશ્ન ઊભા થયા છે .તેનું જવાબદાર કોણ? મને ત્વરિત જવાબ આપો અને મારી સેવા ફરીથી શરુ કરો.મે કાલે તારીખ ૧/૧૦/૨૦૨૦ ને રવિવાર ના સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં ૫૯૮₹ નું રિચાર્જ કરાવવા છતાં મારી સેવા બંધ કેમ છે? જવાબ આપો?

લી. આપનો અસંતોષ  કારક ગ્રાહક.

Image Uploaded by સાધુ ઉમેશકુમાર રામચંદ્ર:

રિચાર્જ કરવા છતાં કાર્ડ ઓપરેટ કરવામાં આવ્યું નથી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *